રાષ્ટ્રપતિ આજે 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરશે!
રાષ્ટ્રપતિ આજે 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરશે!
Published on: 25th May, 2026

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં 131 પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરશે. દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર અને પૂર્વ સીએમ શિબુ સોરેન મરણોત્તર પદ્મ વિભૂષણ મેળવશે. ગાયિકા અલકા યાજ્ઞિકને પદ્મ ભૂષણ મળશે. અભિનેતા આર માધવન, ક્રિકેટર રોહિત શર્મા, પેરા એથ્લીટ પ્રવીણ કુમાર, હરમનપ્રીત કૌર, સવિતા પુનિયા સહિત 113 જણને પદ્મ શ્રી આપવામાં આવશે. કુલ 19 મહિલાઓ, 6 વિદેશી/NRI/PIO/OCI અને 16 મરણોત્તર પુરસ્કાર વિજેતાઓ છે.