'પદ્માવત' પુસ્તક અને રોહિંગ્યા સમસ્યા: એક અણધાર્યો સંબંધ
'પદ્માવત' પુસ્તક અને રોહિંગ્યા સમસ્યા: એક અણધાર્યો સંબંધ
Published on: 06th September, 2026

8 જૂન, 2012ના રોજ મ્યાનમારના મોંગડો ગામમાં થયેલી હિંસાએ રોહિંગ્યા સમસ્યાને જન્મ આપ્યો. આ સમસ્યાના મૂળ ઊંડા છે, જે રાજકીય, ધાર્મિક અને ઐતિહાસિક કારણોસર જટિલ બની છે. નોંધનીય છે કે, આ વિવાદના મૂળમાં ૧૬મી સદીમાં મલિક મુહમ્મદ જાયસી અને ૧૭મી સદીમાં અલાઓલ દ્વારા લખાયેલ 'પદ્માવત' પુસ્તક સાથે જોડાયેલો એક ઉલ્લેખ છે. અલાઓલના 'પદ્માવત'માં 'રોશંગ' તરીકે વર્ણવાયેલ વિસ્તાર, જ્યાં બંગાળી ભાષા બોલાતી હતી અને મુસ્લિમોની નોંધપાત્ર વસ્તી હતી, તે આજની રોહિંગ્યા સમસ્યા સાથે જોડાયેલો હોવાનું મનાય છે.