સરકાર આપી રહી છે 90,000 રૂપિયાની ગેરંટી વગર લોન
સરકાર આપી રહી છે 90,000 રૂપિયાની ગેરંટી વગર લોન
Published on: 14th August, 2026

મોદી સરકારની PM સ્વનિધિ યોજના હેઠળ લારી-ગલ્લાવાળાઓ અને નાના વેપારીઓને 90,000 રૂપિયા સુધીની ગેરંટી વગર લોન મળી રહી છે. આ યોજનાનો લાભ 75 લાખથી વધુ લોકોએ લીધો છે અને 31 માર્ચ 2030 સુધી ચાલુ રહેશે. લોન ત્રણ તબક્કામાં મળે છે અને સમયસર ચૂકવણી કરનારને ક્રેડિટ કાર્ડ તેમજ ડિજિટલ પેમેન્ટ પર કેશબેક જેવા લાભો પણ મળે છે. લોન મેળવવા માટે ફક્ત આધાર કાર્ડ અને સરકારી બેંકમાં અરજી કરવાની જરૂર છે.