માછીમાર આગેવાનોએ પ્રશ્નો અંગે મંત્રીને રજુઆત કરી.
માછીમાર આગેવાનોએ પ્રશ્નો અંગે મંત્રીને રજુઆત કરી.
Published on: 18th May, 2026

પોરબંદર સર્કિટ હાઉસ ખાતે કેબિનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં માછીમાર સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે બેઠક યોજાઈ. અધિકારીઓ, બોટ એસોસિયેશન, ખારવા સમાજના આગેવાનો હાજર રહ્યા. રોજગાર, દરિયાઈ સુરક્ષા, બોટ વ્યવસાય અને સુવિધાઓ અંગે ચર્ચા થઈ. કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષા મજબૂત કરવા પર ભાર મૂકાયો. મંત્રીએ પ્રશ્નો સાંભળી નિરાકરણની ખાતરી આપી.