31 ઓક્ટોબર સુધી 6 રાશિઓ પર ધનવર્ષા
31 ઓક્ટોબર સુધી 6 રાશિઓ પર ધનવર્ષા
Published on: 07th September, 2026

દ્રિક પંચાંગ અનુસાર, 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં રહેશે. આ સમયગાળા દરમિયાન વિપરીત રાજયોગ અને હંસ રાજયોગ જેવા શુભ યોગોનું નિર્માણ થશે. આ ગ્રહ ગોચર અને રાજયોગના પ્રભાવથી મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોને અચાનક ધનલાભ, સફળતા અને કારકિર્દીમાં પ્રગતિના મજબૂત યોગ બની રહ્યા છે. આ રાશિના લોકોને વિવિધ ક્ષેત્રોમાં લાભ થવાની સંભાવના છે.