Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
Trending icon મારું ગુજરાત icon ઈરાન-ઇઝરાયલ યુદ્ધ icon IPL 2026 icon દેશ icon Crime icon દુનિયા icon રાજકારણ icon રમત-જગત icon હવામાન icon કૃષિ icon વેપાર icon સ્ટોક માર્કેટ icon પર્સનલ ફાઇનાન્સ icon Science & Technology icon મનોરંજન icon બોલીવુડ icon Career icon Education icon જાણવા જેવું icon સ્વાસ્થ્ય icon ધર્મ
  1. News
  2. ગુજરાત સમાચાર
કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ
કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ

કેરળમાં ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવની તૈયારીઓ વચ્ચે ભયાનક દુર્ઘટના બની છે. અહીં ત્રિશૂર શહેરમાં મુંડાથિકોડ સ્થિત આજે બપોરે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં છ લોકોના મોત અને 40થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં 8ની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની પણ માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડના વાહનો તુરંત પહોંચી ગયા છે અને હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ એટલી ગંભીર છે કે, મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઈજાગ્રસ્તોમાં 18ને ત્રિશૂર મેડિકલ કૉલેજમાં લઈ જવાયા છે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ
Published on: 21st April, 2026
કેરળમાં ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવની તૈયારીઓ વચ્ચે ભયાનક દુર્ઘટના બની છે. અહીં ત્રિશૂર શહેરમાં મુંડાથિકોડ સ્થિત આજે બપોરે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં છ લોકોના મોત અને 40થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં 8ની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની પણ માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડના વાહનો તુરંત પહોંચી ગયા છે અને હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ એટલી ગંભીર છે કે, મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઈજાગ્રસ્તોમાં 18ને ત્રિશૂર મેડિકલ કૉલેજમાં લઈ જવાયા છે.
Read More at ગુજરાત સમાચાર
હેલ્થકેર ક્ષેત્રે ભારતનો ‘AI પાવર’: AI ટુલ્સ વાપરવામાં ભારતીયો દુનિયામાં સૌથી આગળ, USA-જાપાનને પણ પાછળ છોડ્યા
હેલ્થકેર ક્ષેત્રે ભારતનો ‘AI પાવર’: AI ટુલ્સ વાપરવામાં ભારતીયો દુનિયામાં સૌથી આગળ, USA-જાપાનને પણ પાછળ છોડ્યા

ભારતમાં 85 ટકા લોકો AI આધારિત ટુલ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. AI ટુલ્સ વાપરવામાં ભારતીયોએ USA-જાપાનને પણ પાછળ છોડી દીધા છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ(BCG) દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસનું ટાઈટલ છે કે, 'ગ્રાહકો AI-સક્ષમ આરોગ્ય સંભાળ માટે તૈયાર છે. આરોગ્ય પ્રણાલીઓને પણ તૈયાર રહેવાની જરૂર છે.' આ રિપોર્ટ 15 દેશોના 13,000થી વધુ લોકોના કરવામાં આવેલા સર્વે પર આધારિત છે. જેમાં જણાવ્યું છે કે, AI ટુલ્સ વાપરવામાં ભારતનું સ્તર અમેરિકા(50 ટકા), બ્રિટન(40 ટકા) અને જાપાન(34 ટકા)થી ઘણું વધારે છે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
હેલ્થકેર ક્ષેત્રે ભારતનો ‘AI પાવર’: AI ટુલ્સ વાપરવામાં ભારતીયો દુનિયામાં સૌથી આગળ, USA-જાપાનને પણ પાછળ છોડ્યા
Published on: 21st April, 2026
ભારતમાં 85 ટકા લોકો AI આધારિત ટુલ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. AI ટુલ્સ વાપરવામાં ભારતીયોએ USA-જાપાનને પણ પાછળ છોડી દીધા છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ(BCG) દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસનું ટાઈટલ છે કે, 'ગ્રાહકો AI-સક્ષમ આરોગ્ય સંભાળ માટે તૈયાર છે. આરોગ્ય પ્રણાલીઓને પણ તૈયાર રહેવાની જરૂર છે.' આ રિપોર્ટ 15 દેશોના 13,000થી વધુ લોકોના કરવામાં આવેલા સર્વે પર આધારિત છે. જેમાં જણાવ્યું છે કે, AI ટુલ્સ વાપરવામાં ભારતનું સ્તર અમેરિકા(50 ટકા), બ્રિટન(40 ટકા) અને જાપાન(34 ટકા)થી ઘણું વધારે છે.
Read More at ગુજરાત સમાચાર
ફિક્સ પગારદાર કર્મીઓને હાઈકોર્ટથી મોટી રાહત, 6% વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા નાણા વિભાગને આદેશ
ફિક્સ પગારદાર કર્મીઓને હાઈકોર્ટથી મોટી રાહત, 6% વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા નાણા વિભાગને આદેશ

રાજ્યમાં વર્ષોથી માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારમાં ફૂલ ટાઇમ કામ કરતા કર્મચારીઓની તરફેણમાં ગુજરાત હાઇકોર્ટ ખુબ અગત્યનો ચુકાદો જાહેર કર્યો છે. જિલ્લા પંચાયતમાં ફૂલ ટાઇમ ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર અને ડ્રાઇવરોને વર્ષોથી પાર્ટ ટાઇમ કર્મચારી ગણીને માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારથી રખાતા કર્મચારીઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં સરકારના નાણા વિભાગે તેમને લઘુતમ વેતન આપવા ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે નાણા વિભાગને જૂન સુધીમાં કર્મચારીઓને લઘુતમ વેતન મુજબ 6% વ્યાજ સાથે બાકી નીકળતો પગાર ચૂકવી દેવા આદેશ કર્યો છે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
ફિક્સ પગારદાર કર્મીઓને હાઈકોર્ટથી મોટી રાહત, 6% વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા નાણા વિભાગને આદેશ
Published on: 21st April, 2026
રાજ્યમાં વર્ષોથી માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારમાં ફૂલ ટાઇમ કામ કરતા કર્મચારીઓની તરફેણમાં ગુજરાત હાઇકોર્ટ ખુબ અગત્યનો ચુકાદો જાહેર કર્યો છે. જિલ્લા પંચાયતમાં ફૂલ ટાઇમ ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર અને ડ્રાઇવરોને વર્ષોથી પાર્ટ ટાઇમ કર્મચારી ગણીને માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારથી રખાતા કર્મચારીઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં સરકારના નાણા વિભાગે તેમને લઘુતમ વેતન આપવા ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે નાણા વિભાગને જૂન સુધીમાં કર્મચારીઓને લઘુતમ વેતન મુજબ 6% વ્યાજ સાથે બાકી નીકળતો પગાર ચૂકવી દેવા આદેશ કર્યો છે.
Read More at ગુજરાત સમાચાર
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા 'આતંકવાદી', ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા 'આતંકવાદી', ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન આપ્યું છે. ખડગે એક નિવેદનમાં PM મોદીને આતંકવાદી કહી દીધા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે મોદી આતંકવાદી છે અને તેમની પાર્ટી સમાનતાના સિદ્ધાંતમાં વિશ્વાસ કરતી નથી. ખડગેએ કહ્યું કે AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે અને પેરિયાર તથા આંબેડકરના સિદ્ધાંતો વિરુદ્ધ કામ કરી રહી છે. જો કે બાદમાં ભાન પડતાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સ્પષ્ટતા કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, 'મેં આતંકવાદી નથી કહ્યું, મેં કહ્યું હતું કે તેઓ આતંકિત કરી રહ્યા છે.'

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા 'આતંકવાદી', ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી
Published on: 21st April, 2026
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન આપ્યું છે. ખડગે એક નિવેદનમાં PM મોદીને આતંકવાદી કહી દીધા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે મોદી આતંકવાદી છે અને તેમની પાર્ટી સમાનતાના સિદ્ધાંતમાં વિશ્વાસ કરતી નથી. ખડગેએ કહ્યું કે AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે અને પેરિયાર તથા આંબેડકરના સિદ્ધાંતો વિરુદ્ધ કામ કરી રહી છે. જો કે બાદમાં ભાન પડતાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સ્પષ્ટતા કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, 'મેં આતંકવાદી નથી કહ્યું, મેં કહ્યું હતું કે તેઓ આતંકિત કરી રહ્યા છે.'
Read More at ગુજરાત સમાચાર
પાકિસ્તાન સાથે નહીં, પરંતુ ઈરાન સાથે વાટાઘાટો કરવા ખુદ ટ્રમ્પ મેદાનમાં આવવા તૈયાર!
પાકિસ્તાન સાથે નહીં, પરંતુ ઈરાન સાથે વાટાઘાટો કરવા ખુદ ટ્રમ્પ મેદાનમાં આવવા તૈયાર!

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ બન્યા છે. વોશિંગ્ટન સમય અનુસાર બુધવારે સાંજે યુદ્ધવિરામની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે, તેવામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, જો વાટાઘાટોમાં પ્રગતિના સંકેતો દેખાય તો તેઓ વ્યક્તિગત રીતે ઈરાની નેતાઓને મળવા તૈયાર છે. ઈરાને ઈસ્લામાબાદમાં યોજાનારી આગામી રાઉન્ડની વાટાઘાટોનો બહિષ્કાર કરવાની ધમકી આપી હોવા છતાં, ટ્રમ્પે તેમની હાઈ-પ્રોફાઈલ ટીમ મોકલી દીધી છે. ટીમમાં વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ, ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને સલાહકાર જેરેડ કુશનરનો સમાવેશ થાય છે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
પાકિસ્તાન સાથે નહીં, પરંતુ ઈરાન સાથે વાટાઘાટો કરવા ખુદ ટ્રમ્પ મેદાનમાં આવવા તૈયાર!
Published on: 21st April, 2026
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ બન્યા છે. વોશિંગ્ટન સમય અનુસાર બુધવારે સાંજે યુદ્ધવિરામની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે, તેવામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, જો વાટાઘાટોમાં પ્રગતિના સંકેતો દેખાય તો તેઓ વ્યક્તિગત રીતે ઈરાની નેતાઓને મળવા તૈયાર છે. ઈરાને ઈસ્લામાબાદમાં યોજાનારી આગામી રાઉન્ડની વાટાઘાટોનો બહિષ્કાર કરવાની ધમકી આપી હોવા છતાં, ટ્રમ્પે તેમની હાઈ-પ્રોફાઈલ ટીમ મોકલી દીધી છે. ટીમમાં વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ, ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને સલાહકાર જેરેડ કુશનરનો સમાવેશ થાય છે.
Read More at ગુજરાત સમાચાર
'કોંગ્રેસ જીતશે તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું', આણંદના સાંસદ મિતેશ પટેલના નિવેદનથી ખળભળાટ!
'કોંગ્રેસ જીતશે તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું', આણંદના સાંસદ મિતેશ પટેલના નિવેદનથી ખળભળાટ!

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે આંકલાવ ખાતે ભાજપની સભાને સંબોધતા સાંસદ મિતેશ પટેલે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે જનમેદની વચ્ચે જણાવ્યું હતું કે, 'જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર વિજેતા બનશે, તો હું ત્યાં એક રૂપિયો પણ ગ્રાન્ટ તરીકે આપવા દઈશ નહીં.'

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
'કોંગ્રેસ જીતશે તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું', આણંદના સાંસદ મિતેશ પટેલના નિવેદનથી ખળભળાટ!
Published on: 21st April, 2026
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે આંકલાવ ખાતે ભાજપની સભાને સંબોધતા સાંસદ મિતેશ પટેલે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે જનમેદની વચ્ચે જણાવ્યું હતું કે, 'જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર વિજેતા બનશે, તો હું ત્યાં એક રૂપિયો પણ ગ્રાન્ટ તરીકે આપવા દઈશ નહીં.'
Read More at ગુજરાત સમાચાર
શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત!
શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત!

મધ્ય પૂર્વમાં તણાવ ફરી એકવાર જોખમી વળાંક પર છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે યુદ્ધવિરામ પૂર્ણ થવાના આરે છે, પરંતુ શાંતિ મંત્રણા હજુ પણ અનિશ્ચિતતામાં લટકી રહી છે. આ સ્થિતિમાં હવે સવાલ માત્ર યુદ્ધ કે શાંતિનો નથી, પરંતુ એ મોટા સંકટનો છે જે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને અમેરિકી રાજનીતિને હચમચાવી શકે છે. અમેરિકન ગુપ્તચર વિભાગના અહેવાલ મુજબ, છેલ્લા ઘણા અઠવાડિયાની સૈન્ય કાર્યવાહી બાદ પણ ઈરાનની તાકાત સંપૂર્ણ ખતમ થઈ નથી. ઉલટાનું, તેની પાસે હજુ પણ એટલો જથ્થો બચ્યો છે કે, તે ગમે ત્યારે સ્થિતિને વિસ્ફોટક બનાવી શકે છે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત!
Published on: 21st April, 2026
મધ્ય પૂર્વમાં તણાવ ફરી એકવાર જોખમી વળાંક પર છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે યુદ્ધવિરામ પૂર્ણ થવાના આરે છે, પરંતુ શાંતિ મંત્રણા હજુ પણ અનિશ્ચિતતામાં લટકી રહી છે. આ સ્થિતિમાં હવે સવાલ માત્ર યુદ્ધ કે શાંતિનો નથી, પરંતુ એ મોટા સંકટનો છે જે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને અમેરિકી રાજનીતિને હચમચાવી શકે છે. અમેરિકન ગુપ્તચર વિભાગના અહેવાલ મુજબ, છેલ્લા ઘણા અઠવાડિયાની સૈન્ય કાર્યવાહી બાદ પણ ઈરાનની તાકાત સંપૂર્ણ ખતમ થઈ નથી. ઉલટાનું, તેની પાસે હજુ પણ એટલો જથ્થો બચ્યો છે કે, તે ગમે ત્યારે સ્થિતિને વિસ્ફોટક બનાવી શકે છે.
Read More at ગુજરાત સમાચાર
ધંધુકા હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર
ધંધુકા હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર

અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં યુવકની હત્યાના મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે (21મી એપ્રિલ) વહીવટી તંત્ર દ્વારા આરોપીઓ અને અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધંધુકાના ખાટકી વાડ વિસ્તારમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ગત શનિવારે (18મી એપ્રિલ) ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ પંથકમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. તંત્રએ આજે વહેલી સવારથી જ ખાટકી વાડ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં ચારથી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
ધંધુકા હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર
Published on: 21st April, 2026
અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં યુવકની હત્યાના મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે (21મી એપ્રિલ) વહીવટી તંત્ર દ્વારા આરોપીઓ અને અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધંધુકાના ખાટકી વાડ વિસ્તારમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ગત શનિવારે (18મી એપ્રિલ) ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ પંથકમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. તંત્રએ આજે વહેલી સવારથી જ ખાટકી વાડ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં ચારથી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે.
Read More at ગુજરાત સમાચાર
ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો.
ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો.

ગુજરાત હાઇકોર્ટે નેશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ (રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણ)ના કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતના આધારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે, જો કોઈ કર્મચારીનું નોકરીના સ્થળે પહોંચતા પહેલા અથવા કામ પૂરું કરીને ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેને ચાલુ ફરજ દરમિયાન જ થયેલું મૃત્યુ ગણાય અને તેના પરિવારજનો કર્મચારી વળતર અધિનિયમ હેઠળ યોગ્ય વળતર મેળવવા હકદાર ઠરે છે. ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો કામદારોના હિતોના રક્ષણ માટે બહુ ઉપયોગી અને અત્યંત પ્રભાવી સાબિત થશે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો.
Published on: 21st April, 2026
ગુજરાત હાઇકોર્ટે નેશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ (રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણ)ના કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતના આધારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે, જો કોઈ કર્મચારીનું નોકરીના સ્થળે પહોંચતા પહેલા અથવા કામ પૂરું કરીને ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેને ચાલુ ફરજ દરમિયાન જ થયેલું મૃત્યુ ગણાય અને તેના પરિવારજનો કર્મચારી વળતર અધિનિયમ હેઠળ યોગ્ય વળતર મેળવવા હકદાર ઠરે છે. ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો કામદારોના હિતોના રક્ષણ માટે બહુ ઉપયોગી અને અત્યંત પ્રભાવી સાબિત થશે.
Read More at ગુજરાત સમાચાર
બુધવારે યુદ્ધવિરામ ખતમ, ડીલ નહીં થાય તો બોમ્બ ફૂટશે: ડોનાલ્ડ ટ્રમ્પ
બુધવારે યુદ્ધવિરામ ખતમ, ડીલ નહીં થાય તો બોમ્બ ફૂટશે: ડોનાલ્ડ ટ્રમ્પ

સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાન સાથેનો વર્તમાન યુદ્ધવિરામ આગામી બુધવાર સાંજ સુધીમાં સમાપ્ત થઈ જશે. ટ્રમ્પે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, જો ઈરાન તેમની ડીલનો સ્વીકાર નહીં કરે, તો આ કરારને આગળ વધારવાની કોઈ સંભાવના નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ ઉતાવળમાં કોઈ નબળો કે ખરાબ સોદો કરવા માંગતા નથી. CNN મુજબ, પાકિસ્તાનમાં બીજા તબક્કાની મંત્રણા માટે ઈરાન તૈયાર હોવાનું જણાવાયું છે. આ સંભવિત વાટાઘાટો માટે અમેરિકી ઉપપ્રમુખ જેડી વેન્સ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ મંગળવારે પાકિસ્તાન જવા રવાના થશે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
બુધવારે યુદ્ધવિરામ ખતમ, ડીલ નહીં થાય તો બોમ્બ ફૂટશે: ડોનાલ્ડ ટ્રમ્પ
Published on: 21st April, 2026
સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાન સાથેનો વર્તમાન યુદ્ધવિરામ આગામી બુધવાર સાંજ સુધીમાં સમાપ્ત થઈ જશે. ટ્રમ્પે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, જો ઈરાન તેમની ડીલનો સ્વીકાર નહીં કરે, તો આ કરારને આગળ વધારવાની કોઈ સંભાવના નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ ઉતાવળમાં કોઈ નબળો કે ખરાબ સોદો કરવા માંગતા નથી. CNN મુજબ, પાકિસ્તાનમાં બીજા તબક્કાની મંત્રણા માટે ઈરાન તૈયાર હોવાનું જણાવાયું છે. આ સંભવિત વાટાઘાટો માટે અમેરિકી ઉપપ્રમુખ જેડી વેન્સ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ મંગળવારે પાકિસ્તાન જવા રવાના થશે.
Read More at ગુજરાત સમાચાર
રિઝર્વ બેંકે રૂપિયાની અસ્થિરતા રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા.
રિઝર્વ બેંકે રૂપિયાની અસ્થિરતા રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા.

RBIએ રૂપિયાની અસ્થિરતાને રોકવા ઓફશોર NON-DELIVERABLE FORWARDS MARKET (NDF)માં ફોરેક્સ ડીલરો પરના નિયંત્રણો હટાવ્યા. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આ નિયંત્રણો કાયમ માટે રહેશે નહીં. અધિકૃત ડીલરો હવે રૂપિયા સાથે જોડાયેલા NON-DELIVERABLE DERIVATIVE CONTRACTS ની ઓફર નિવાસી કે બિન-નિવાસી વપરાશકર્તાઓ માટે પ્રતિબંધિત કરવાની જરૂર રહેશે નહીં. તેઓ વપરાશકર્તાને રૂપિયા સાથે સંકળાયેલા કોઈપણ વિદેશી ચલણ DERIVATIVE CONTRACTને ફરીથી બુક કરવાની પણ મંજૂરી આપી શકે છે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
રિઝર્વ બેંકે રૂપિયાની અસ્થિરતા રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા.
Published on: 21st April, 2026
RBIએ રૂપિયાની અસ્થિરતાને રોકવા ઓફશોર NON-DELIVERABLE FORWARDS MARKET (NDF)માં ફોરેક્સ ડીલરો પરના નિયંત્રણો હટાવ્યા. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આ નિયંત્રણો કાયમ માટે રહેશે નહીં. અધિકૃત ડીલરો હવે રૂપિયા સાથે જોડાયેલા NON-DELIVERABLE DERIVATIVE CONTRACTS ની ઓફર નિવાસી કે બિન-નિવાસી વપરાશકર્તાઓ માટે પ્રતિબંધિત કરવાની જરૂર રહેશે નહીં. તેઓ વપરાશકર્તાને રૂપિયા સાથે સંકળાયેલા કોઈપણ વિદેશી ચલણ DERIVATIVE CONTRACTને ફરીથી બુક કરવાની પણ મંજૂરી આપી શકે છે.
Read More at ગુજરાત સમાચાર
સીઝફાયર અંતિમ તબક્કામાં, ટ્રમ્પ-નેતન્યાહૂની હુમલાની ધમકી.
સીઝફાયર અંતિમ તબક્કામાં, ટ્રમ્પ-નેતન્યાહૂની હુમલાની ધમકી.

વેસ્ટ એશિયામાં શાંતિની આશા ધૂંધળી થઈ, સીઝફાયર સમાપ્ત થતા Iran-US-Israel વચ્ચે યુદ્ધની ભીતિ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુના આક્રમક નિવેદનોથી તણાવ વધ્યો છે. સીઝફાયરની ડેડલાઈન નજીક આવતા સ્થિતિ વિસ્ફોટક બની છે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
સીઝફાયર અંતિમ તબક્કામાં, ટ્રમ્પ-નેતન્યાહૂની હુમલાની ધમકી.
Published on: 21st April, 2026
વેસ્ટ એશિયામાં શાંતિની આશા ધૂંધળી થઈ, સીઝફાયર સમાપ્ત થતા Iran-US-Israel વચ્ચે યુદ્ધની ભીતિ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુના આક્રમક નિવેદનોથી તણાવ વધ્યો છે. સીઝફાયરની ડેડલાઈન નજીક આવતા સ્થિતિ વિસ્ફોટક બની છે.
Read More at ગુજરાત સમાચાર
કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી.
કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી.

ભારતીય કંપનીઓએ વિદેશથી માલ ખરીદવા માટે તેમની ચુકવણી વ્યૂહરચના બદલી છે. તેઓ હવે ચીનના ચલણ, યુઆનને યુએસ ડોલર કરતાં વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. તાજેતરમાં, ભારતીય કંપનીઓએ ઈરાનથી તેલ ખરીદી માટે પણ યુઆનમાં ચૂકવણી કરી હતી. હવે, ચીનથી આયાત માટે ચૂકવણી પણ યુઆનમાં કરવામાં આવી રહી છે. હકીકતમાં, ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી.
Published on: 21st April, 2026
ભારતીય કંપનીઓએ વિદેશથી માલ ખરીદવા માટે તેમની ચુકવણી વ્યૂહરચના બદલી છે. તેઓ હવે ચીનના ચલણ, યુઆનને યુએસ ડોલર કરતાં વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. તાજેતરમાં, ભારતીય કંપનીઓએ ઈરાનથી તેલ ખરીદી માટે પણ યુઆનમાં ચૂકવણી કરી હતી. હવે, ચીનથી આયાત માટે ચૂકવણી પણ યુઆનમાં કરવામાં આવી રહી છે. હકીકતમાં, ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે.
Read More at ગુજરાત સમાચાર
CJIને Digital Arrest બાબતે ચિંતા, દેશમાં વધી રહેલા ડીજીટલ એરેસ્ટના કિસ્સાઓ.
CJIને Digital Arrest બાબતે ચિંતા, દેશમાં વધી રહેલા ડીજીટલ એરેસ્ટના કિસ્સાઓ.

દેશમાં ડીજીટલ એરેસ્ટના ઠગાઈના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં નિવૃત્ત બેંક અધિકારીઓ અને શિક્ષકો ભોગ બની રહ્યા છે. મીડિયામાં સમાચાર આવતા હોવા છતાં અને કાયદામાં જોગવાઈ ન હોવા છતાં લોકો છેતરાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે, CJI સૂર્યકાંતે પરિસ્થિતિને ચિંતાજનક ગણાવી. Digital Arrest ના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
CJIને Digital Arrest બાબતે ચિંતા, દેશમાં વધી રહેલા ડીજીટલ એરેસ્ટના કિસ્સાઓ.
Published on: 21st April, 2026
દેશમાં ડીજીટલ એરેસ્ટના ઠગાઈના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં નિવૃત્ત બેંક અધિકારીઓ અને શિક્ષકો ભોગ બની રહ્યા છે. મીડિયામાં સમાચાર આવતા હોવા છતાં અને કાયદામાં જોગવાઈ ન હોવા છતાં લોકો છેતરાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે, CJI સૂર્યકાંતે પરિસ્થિતિને ચિંતાજનક ગણાવી. Digital Arrest ના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.
Read More at ગુજરાત સમાચાર
ટ્રમ્પના ટેરિફ રિફંડની પ્રક્રિયા શરૂ, પરંતુ પૈસા મળે ત્યારે સાચા.
ટ્રમ્પના ટેરિફ રિફંડની પ્રક્રિયા શરૂ, પરંતુ પૈસા મળે ત્યારે સાચા.

ગત વર્ષે ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલ ટેરિફ પરત કરવાની કામગીરી શરૂ, કાયદાકીય જટિલતાથી વિલંબ થઈ શકે છે. 20 ફેબ્રુઆરી, 2025થી ટ્રમ્પ તંત્ર દ્વારા નવા ટેરિફ લાગુ કરાયા હતા, જેની સામે અમેરિકન કોર્ટમાં અરજી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પ સરકાર વિરુદ્ધ નિર્ણય લેવાયો, અને ટેરિફ ગેરકાયદે ઠેરવી પરત કરવાનો આદેશ અપાયો. આયાતકારો માટે ઓટોમેટેડ કોમર્શિયલ એન્વાર્નમેન્ટ પ્લેટફોર્મ શરૂ કરાયું છે, જેનાથી ક્લેઈમ ફાઈલિંગ સરળ બનશે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
ટ્રમ્પના ટેરિફ રિફંડની પ્રક્રિયા શરૂ, પરંતુ પૈસા મળે ત્યારે સાચા.
Published on: 21st April, 2026
ગત વર્ષે ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલ ટેરિફ પરત કરવાની કામગીરી શરૂ, કાયદાકીય જટિલતાથી વિલંબ થઈ શકે છે. 20 ફેબ્રુઆરી, 2025થી ટ્રમ્પ તંત્ર દ્વારા નવા ટેરિફ લાગુ કરાયા હતા, જેની સામે અમેરિકન કોર્ટમાં અરજી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પ સરકાર વિરુદ્ધ નિર્ણય લેવાયો, અને ટેરિફ ગેરકાયદે ઠેરવી પરત કરવાનો આદેશ અપાયો. આયાતકારો માટે ઓટોમેટેડ કોમર્શિયલ એન્વાર્નમેન્ટ પ્લેટફોર્મ શરૂ કરાયું છે, જેનાથી ક્લેઈમ ફાઈલિંગ સરળ બનશે.
Read More at ગુજરાત સમાચાર
જાન્યુઆરી-જૂનમાં ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ આશરે 13% રહેવાનો અંદાજ છે, જે અર્થતંત્ર માટે સારો સંકેત છે.
જાન્યુઆરી-જૂનમાં ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ આશરે 13% રહેવાનો અંદાજ છે, જે અર્થતંત્ર માટે સારો સંકેત છે.

કેપેક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગને લીધે 2026ના પ્રથમ છ મહિનામાં ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ 13% રહેવાનો અંદાજ છે. બેંકોના જણાવ્યા અનુસાર, FICCI અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશનના સર્વે મુજબ જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન ઔદ્યોગિક ધિરાણમાં 9 થી 13% નો વધારો થઈ શકે છે, જે સ્થિર રહેશે. મૂડી ખર્ચમાં વધારો અને માંગને કારણે વિકાસ થશે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
જાન્યુઆરી-જૂનમાં ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ આશરે 13% રહેવાનો અંદાજ છે, જે અર્થતંત્ર માટે સારો સંકેત છે.
Published on: 21st April, 2026
કેપેક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગને લીધે 2026ના પ્રથમ છ મહિનામાં ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ 13% રહેવાનો અંદાજ છે. બેંકોના જણાવ્યા અનુસાર, FICCI અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશનના સર્વે મુજબ જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન ઔદ્યોગિક ધિરાણમાં 9 થી 13% નો વધારો થઈ શકે છે, જે સ્થિર રહેશે. મૂડી ખર્ચમાં વધારો અને માંગને કારણે વિકાસ થશે.
Read More at ગુજરાત સમાચાર
સેન્સેક્સનો 448 પોઈન્ટનો  ઉછાળો અંતે ધોવાયો : આઈટી, ફાર્મામાં સેલિંગ
સેન્સેક્સનો 448 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાયો : આઈટી, ફાર્મામાં સેલિંગ

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની અનિશ્ચિત નીતિઓ અને ઈરાન સાથેના વધતા તણાવને કારણે વૈશ્વિક બજારોમાં ફરી અસ્થિરતા જોવા મળી રહી છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં કાર્ગો શિપ જપ્ત કરી અમેરિકા સાથેની બીજા તબક્કાની મંત્રણાનો ઇનકાર કર્યો છે. આ ભૌગોલિક-રાજકીય સંઘર્ષને પગલે ક્રૂડ ઓઈલ અને એલપીજીના પુરવઠામાં અવરોધ આવવાની ભીતિએ તેલના ભાવમાં ૫-૬ ટકાનો ઉછાળો આવ્યો છે. પરિણામે, શરૂઆતી તેજી બાદ ભારતીય શેરબજારમાં પણ નરમાઈ જોવા મળી હતી, જેનાથી વૈશ્વિક અર્થતંત્રમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
સેન્સેક્સનો 448 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાયો : આઈટી, ફાર્મામાં સેલિંગ
Published on: 21st April, 2026
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની અનિશ્ચિત નીતિઓ અને ઈરાન સાથેના વધતા તણાવને કારણે વૈશ્વિક બજારોમાં ફરી અસ્થિરતા જોવા મળી રહી છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં કાર્ગો શિપ જપ્ત કરી અમેરિકા સાથેની બીજા તબક્કાની મંત્રણાનો ઇનકાર કર્યો છે. આ ભૌગોલિક-રાજકીય સંઘર્ષને પગલે ક્રૂડ ઓઈલ અને એલપીજીના પુરવઠામાં અવરોધ આવવાની ભીતિએ તેલના ભાવમાં ૫-૬ ટકાનો ઉછાળો આવ્યો છે. પરિણામે, શરૂઆતી તેજી બાદ ભારતીય શેરબજારમાં પણ નરમાઈ જોવા મળી હતી, જેનાથી વૈશ્વિક અર્થતંત્રમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
Read More at ગુજરાત સમાચાર
UAEની અમેરિકન ડોલર છોડી, યુઆનમાં વ્યાપાર શરૂ કરવાની ચેતવણી, અમેરિકાની નીતિઓથી નારાજ.
UAEની અમેરિકન ડોલર છોડી, યુઆનમાં વ્યાપાર શરૂ કરવાની ચેતવણી, અમેરિકાની નીતિઓથી નારાજ.

યુએઈ અમેરિકાની આક્રમક નીતિઓથી પ્રાદેશિક નાણાકીય સ્થિરતા જોખમમાં હોવાનો દાવો કરે છે. ખાડી યુદ્ધના લીધે યુએઈની નાણાકીય સ્થિતિ કથળી છે. અમેરિકન ડોલરની કમી અનુભવાઈ તો યુએઈ ઓઇલ-ગેસના વ્યવહાર ચીનના ચલણ યુઆન અને અન્ય ચલણમાં શરૂ કરવાની ચેતવણી આપે છે. આ યુદ્ધ માટે યુએઈએ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
UAEની અમેરિકન ડોલર છોડી, યુઆનમાં વ્યાપાર શરૂ કરવાની ચેતવણી, અમેરિકાની નીતિઓથી નારાજ.
Published on: 21st April, 2026
યુએઈ અમેરિકાની આક્રમક નીતિઓથી પ્રાદેશિક નાણાકીય સ્થિરતા જોખમમાં હોવાનો દાવો કરે છે. ખાડી યુદ્ધના લીધે યુએઈની નાણાકીય સ્થિતિ કથળી છે. અમેરિકન ડોલરની કમી અનુભવાઈ તો યુએઈ ઓઇલ-ગેસના વ્યવહાર ચીનના ચલણ યુઆન અને અન્ય ચલણમાં શરૂ કરવાની ચેતવણી આપે છે. આ યુદ્ધ માટે યુએઈએ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા.
Read More at ગુજરાત સમાચાર
ગરીબોને ભાગ્યે જ ન્યાય મળે છે, શિક્ષણ હવે માત્ર એક BUSINESS : મદ્રાસ હાઇકોર્ટ.
ગરીબોને ભાગ્યે જ ન્યાય મળે છે, શિક્ષણ હવે માત્ર એક BUSINESS : મદ્રાસ હાઇકોર્ટ.

મદ્રાસ હાઇકોર્ટે શિક્ષણના વેપારીકરણ પર ટિપ્પણી કરી, શિક્ષણને પવિત્ર મનાતું હવે માત્ર BUSINESS ગણાવ્યો. ગરીબોને ભાગ્યે જ ન્યાય મળે છે. સ્કૂલ સામે HOSPITAL હોવા છતાં વિદ્યાર્થિનીને દાખલ ના કરાઇ, કેમ્પસમાં મોત થતા હાઇકોર્ટ નારાજ થઈ. દેવી સરસ્વતી શિક્ષણનું પ્રતિક પણ શિક્ષણ વેપાર બની ગયું છે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
ગરીબોને ભાગ્યે જ ન્યાય મળે છે, શિક્ષણ હવે માત્ર એક BUSINESS : મદ્રાસ હાઇકોર્ટ.
Published on: 21st April, 2026
મદ્રાસ હાઇકોર્ટે શિક્ષણના વેપારીકરણ પર ટિપ્પણી કરી, શિક્ષણને પવિત્ર મનાતું હવે માત્ર BUSINESS ગણાવ્યો. ગરીબોને ભાગ્યે જ ન્યાય મળે છે. સ્કૂલ સામે HOSPITAL હોવા છતાં વિદ્યાર્થિનીને દાખલ ના કરાઇ, કેમ્પસમાં મોત થતા હાઇકોર્ટ નારાજ થઈ. દેવી સરસ્વતી શિક્ષણનું પ્રતિક પણ શિક્ષણ વેપાર બની ગયું છે.
Read More at ગુજરાત સમાચાર
રાજસ્થાન રિફાઇનરીમાં ભયાનક આગ લાગતા PM મોદીનું ઉદ્ઘાટન રદ કરાયું.
રાજસ્થાન રિફાઇનરીમાં ભયાનક આગ લાગતા PM મોદીનું ઉદ્ઘાટન રદ કરાયું.

રાજસ્થાનના પચપાદ્રામાં હિન્દુસ્તાન પેટ્રોલિયમની રિફાઇનરીમાં આગ લાગી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ આગના કારણે કાર્યક્રમ રદ કરાયો. આ દેશની પહેલી ગ્રીનફીલ્ડ રિફાઇનરી છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા 79450 કરોડના રોકાણથી બનેલી આ રિફાઇનરીમાં આગના કારણોની તપાસના આદેશ અપાયા. આગ લાગતા કાળા ધૂમાડા આકાશમાં ફેલાયા.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
રાજસ્થાન રિફાઇનરીમાં ભયાનક આગ લાગતા PM મોદીનું ઉદ્ઘાટન રદ કરાયું.
Published on: 21st April, 2026
રાજસ્થાનના પચપાદ્રામાં હિન્દુસ્તાન પેટ્રોલિયમની રિફાઇનરીમાં આગ લાગી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ આગના કારણે કાર્યક્રમ રદ કરાયો. આ દેશની પહેલી ગ્રીનફીલ્ડ રિફાઇનરી છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા 79450 કરોડના રોકાણથી બનેલી આ રિફાઇનરીમાં આગના કારણોની તપાસના આદેશ અપાયા. આગ લાગતા કાળા ધૂમાડા આકાશમાં ફેલાયા.
Read More at ગુજરાત સમાચાર
જમ્મુ-કાશ્મીરમાં બસ ખીણમાં ખાબકતા 21નાં મોત, 29 ઘાયલ.
જમ્મુ-કાશ્મીરમાં બસ ખીણમાં ખાબકતા 21નાં મોત, 29 ઘાયલ.

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બસ પર્વત પરથી નીચે પડતા 21 લોકોના મોત થયા અને 29 ઘાયલ થયા. ખાનગી બસમાં 50 યાત્રીઓ સવાર હતા. વળાંક પર ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો. PMએ મૃતકોના પરિવારોને રૂ. 2 લાખની સહાય જાહેર કરી. બસ નીચે પડતા પહેલા એક રિક્ષાને કચડી નાખી હતી.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
જમ્મુ-કાશ્મીરમાં બસ ખીણમાં ખાબકતા 21નાં મોત, 29 ઘાયલ.
Published on: 21st April, 2026
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બસ પર્વત પરથી નીચે પડતા 21 લોકોના મોત થયા અને 29 ઘાયલ થયા. ખાનગી બસમાં 50 યાત્રીઓ સવાર હતા. વળાંક પર ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો. PMએ મૃતકોના પરિવારોને રૂ. 2 લાખની સહાય જાહેર કરી. બસ નીચે પડતા પહેલા એક રિક્ષાને કચડી નાખી હતી.
Read More at ગુજરાત સમાચાર
મમતાની ભવાનીપુર સહિત બંગાળની 55 બેઠકો સંવેદનશીલ.
મમતાની ભવાનીપુર સહિત બંગાળની 55 બેઠકો સંવેદનશીલ.

ચૂંટણીપંચે મમતા બેનરજીની ભવાનીપુર સહિત બંગાળની 55 બેઠકોને ખર્ચના સંદર્ભમાં સંવેદનશીલ જાહેર કરી. આ બેઠકો પર ઉમેદવારોની ખર્ચમર્યાદાથી વધુ ખર્ચ થઈ શકે છે. આ ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણીપંચે 100 નિરીક્ષકોની નિમણૂક કરી છે. પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર રોકડ, દારૂ, મફતમાં વહેંચાતી વસ્તુઓ અને માદક પદાર્થોની હેરાફેરી વધી છે. પાંચ રાજ્યોમાં સૌથી વધુ નિરીક્ષકો બંગાળમાં નીમાયા છે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
મમતાની ભવાનીપુર સહિત બંગાળની 55 બેઠકો સંવેદનશીલ.
Published on: 21st April, 2026
ચૂંટણીપંચે મમતા બેનરજીની ભવાનીપુર સહિત બંગાળની 55 બેઠકોને ખર્ચના સંદર્ભમાં સંવેદનશીલ જાહેર કરી. આ બેઠકો પર ઉમેદવારોની ખર્ચમર્યાદાથી વધુ ખર્ચ થઈ શકે છે. આ ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણીપંચે 100 નિરીક્ષકોની નિમણૂક કરી છે. પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર રોકડ, દારૂ, મફતમાં વહેંચાતી વસ્તુઓ અને માદક પદાર્થોની હેરાફેરી વધી છે. પાંચ રાજ્યોમાં સૌથી વધુ નિરીક્ષકો બંગાળમાં નીમાયા છે.
Read More at ગુજરાત સમાચાર
ભારત-કોરીયા વેપાર: 2030 સુધીમાં 50 Billion Dollar સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક.
ભારત-કોરીયા વેપાર: 2030 સુધીમાં 50 Billion Dollar સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક.

દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગના ભારતના પ્રવાસ દરમિયાન, વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતમાં 2030 સુધીમાં ભારત અને કોરિયા વચ્ચેનો કારોબાર 50 Billion Dollar સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. બંને દેશો ક્રિટિકલ ટેક્નોલોજી અને સપ્લાય ચેઈનમાં સહયોગ વધારશે, ભારતમાં કોરીયન ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશિપની સ્થાપના કરાશે તેમજ AI, સેમીકંડક્ટર અને ITમાં ભાગીદારી કરશે. હાલમાં આ કારોબાર 27 Billion Dollarનો છે.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
ભારત-કોરીયા વેપાર: 2030 સુધીમાં 50 Billion Dollar સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક.
Published on: 21st April, 2026
દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગના ભારતના પ્રવાસ દરમિયાન, વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતમાં 2030 સુધીમાં ભારત અને કોરિયા વચ્ચેનો કારોબાર 50 Billion Dollar સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. બંને દેશો ક્રિટિકલ ટેક્નોલોજી અને સપ્લાય ચેઈનમાં સહયોગ વધારશે, ભારતમાં કોરીયન ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશિપની સ્થાપના કરાશે તેમજ AI, સેમીકંડક્ટર અને ITમાં ભાગીદારી કરશે. હાલમાં આ કારોબાર 27 Billion Dollarનો છે.
Read More at ગુજરાત સમાચાર
હોર્મુઝની ખાડીમાં તંગદિલી વચ્ચે US-ઈરાન વિવાદ ચરમસીમાએ.
હોર્મુઝની ખાડીમાં તંગદિલી વચ્ચે US-ઈરાન વિવાદ ચરમસીમાએ.

અમેરિકાએ ઈરાની જહાજનો કબજો લેતા ઈરાન ભડક્યું. જિનપિંગની એન્ટ્રીથી નાકાબંધી મુદ્દે ચર્ચા થઈ, હોર્મુઝની ખાડી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ગણાવ્યો. ઈરાનનો USના જહાજ પર ડ્રોન હુમલો અને વળતા હુમલાની ચેતવણીથી તણાવ વધ્યો. યુદ્ધમાં પહેલીવાર અમેરિકાએ ઈરાની જહાજ પકડતા પરિસ્થિતિ ગંભીર બની, વાટાઘાટો પડી ભાંગી.

Published on: 21st April, 2026
Read More at ગુજરાત સમાચાર
હોર્મુઝની ખાડીમાં તંગદિલી વચ્ચે US-ઈરાન વિવાદ ચરમસીમાએ.
Published on: 21st April, 2026
અમેરિકાએ ઈરાની જહાજનો કબજો લેતા ઈરાન ભડક્યું. જિનપિંગની એન્ટ્રીથી નાકાબંધી મુદ્દે ચર્ચા થઈ, હોર્મુઝની ખાડી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ગણાવ્યો. ઈરાનનો USના જહાજ પર ડ્રોન હુમલો અને વળતા હુમલાની ચેતવણીથી તણાવ વધ્યો. યુદ્ધમાં પહેલીવાર અમેરિકાએ ઈરાની જહાજ પકડતા પરિસ્થિતિ ગંભીર બની, વાટાઘાટો પડી ભાંગી.
Read More at ગુજરાત સમાચાર
અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન પહોંચી ગયું પણ ઈરાની નેતા ન આવ્યા, વાતચીત માટે ઇનકાર કરતા ટ્રમ્પ ચિંતામાં!
અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન પહોંચી ગયું પણ ઈરાની નેતા ન આવ્યા, વાતચીત માટે ઇનકાર કરતા ટ્રમ્પ ચિંતામાં!

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની આશા પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, અમેરિકાનું એક પ્રતિનિધિમંડળ સોમવારે પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પર લેન્ડ થયું છે, પરંતુ ઈરાને આ બીજા તબક્કાની મંત્રણામાં જોડાવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. અલજઝીરાના રિપોર્ટ અને ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઇલ બઘઈના નિવેદન મુજબ, હાલમાં અમેરિકા સાથે વાતચીતનો કોઈ પ્લાન નથી અને ભવિષ્યમાં પણ ક્યારે વાત થશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

Published on: 20th April, 2026
Read More at ગુજરાત સમાચાર
અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન પહોંચી ગયું પણ ઈરાની નેતા ન આવ્યા, વાતચીત માટે ઇનકાર કરતા ટ્રમ્પ ચિંતામાં!
Published on: 20th April, 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની આશા પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, અમેરિકાનું એક પ્રતિનિધિમંડળ સોમવારે પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પર લેન્ડ થયું છે, પરંતુ ઈરાને આ બીજા તબક્કાની મંત્રણામાં જોડાવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. અલજઝીરાના રિપોર્ટ અને ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઇલ બઘઈના નિવેદન મુજબ, હાલમાં અમેરિકા સાથે વાતચીતનો કોઈ પ્લાન નથી અને ભવિષ્યમાં પણ ક્યારે વાત થશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
Read More at ગુજરાત સમાચાર
PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શરૂઆત
PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શરૂઆત

PM નરેન્દ્ર મોદીએ આજે (20 એપ્રિલ) નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે અત્યાધુનિક ટૅક્નોલૉજીથી લઈને કે-પોપમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બંને દેશના નેતાઓ વચ્ચે MOU કરાયા છે. આ ઉપરાંત વેપાર, સંસ્કૃતિ અને ટૅક્નોલૉજી ક્ષેત્રે ભાગીદારી વધારવા પર પણ ભાર અપાયો છે. દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન મોદી અને દ. કોરિયાના પ્રમુખ મ્યુંગે સંબોધન પણ કર્યું હતું.

Published on: 20th April, 2026
Read More at ગુજરાત સમાચાર
PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શરૂઆત
Published on: 20th April, 2026
PM નરેન્દ્ર મોદીએ આજે (20 એપ્રિલ) નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે અત્યાધુનિક ટૅક્નોલૉજીથી લઈને કે-પોપમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બંને દેશના નેતાઓ વચ્ચે MOU કરાયા છે. આ ઉપરાંત વેપાર, સંસ્કૃતિ અને ટૅક્નોલૉજી ક્ષેત્રે ભાગીદારી વધારવા પર પણ ભાર અપાયો છે. દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન મોદી અને દ. કોરિયાના પ્રમુખ મ્યુંગે સંબોધન પણ કર્યું હતું.
Read More at ગુજરાત સમાચાર
ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરને કોર્ટમાં રજૂ કરાયા, બે દિવસના રિમાન્ડ મંજૂર
ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરને કોર્ટમાં રજૂ કરાયા, બે દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં ગત શનિવારે (18 એપ્રિલ) ધર્મેશ ગમારા નામના યુવકની કરપીણ હત્યા થઈ હતી. આ મામલે તાત્કાલિક મુખ્ય બે આરોપી રિઝવાન અને સમીરની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ હવે આજે(20 એપ્રિલ) પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલો સંવેદનશીલ હોવાથી અને શહેરમાં તણાવભરી સ્થિતિને જોતા કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આરોપીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

Published on: 20th April, 2026
Read More at ગુજરાત સમાચાર
ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરને કોર્ટમાં રજૂ કરાયા, બે દિવસના રિમાન્ડ મંજૂર
Published on: 20th April, 2026
અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં ગત શનિવારે (18 એપ્રિલ) ધર્મેશ ગમારા નામના યુવકની કરપીણ હત્યા થઈ હતી. આ મામલે તાત્કાલિક મુખ્ય બે આરોપી રિઝવાન અને સમીરની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ હવે આજે(20 એપ્રિલ) પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલો સંવેદનશીલ હોવાથી અને શહેરમાં તણાવભરી સ્થિતિને જોતા કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આરોપીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
Read More at ગુજરાત સમાચાર
દેશની સૌથી મોટી ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ
દેશની સૌથી મોટી ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ

રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં આવેલી દેશની સૌથી મોટી તેલ રિફાઇનરી, પચપદરામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. PM નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 21 એપ્રિલે આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના છે, તેના બરાબર એક દિવસ પહેલા જ રિફાઇનરીના એક યુનિટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરચક્ર ગતિમાન કરવામાં આવ્યું છે. હાલમાં આ આગ કયા કારણોસર લાગી છે તેનું સત્તાવાર કારણ બહાર આવ્યું નથી. ઉદ્ઘાટન પહેલા જ બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.

Published on: 20th April, 2026
Read More at ગુજરાત સમાચાર
દેશની સૌથી મોટી ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ
Published on: 20th April, 2026
રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં આવેલી દેશની સૌથી મોટી તેલ રિફાઇનરી, પચપદરામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. PM નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 21 એપ્રિલે આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના છે, તેના બરાબર એક દિવસ પહેલા જ રિફાઇનરીના એક યુનિટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરચક્ર ગતિમાન કરવામાં આવ્યું છે. હાલમાં આ આગ કયા કારણોસર લાગી છે તેનું સત્તાવાર કારણ બહાર આવ્યું નથી. ઉદ્ઘાટન પહેલા જ બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.
Read More at ગુજરાત સમાચાર
જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

જાપાનના ઉત્તર-પૂર્વ તટ પર સોમવારે 7.5ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવતા સમગ્ર દેશ ધ્રૂજી ઉઠ્યો છે. ભૂકંપના આંચકા એટલા પ્રચંડ હતા કે તંત્ર દ્વારા તાત્કાલિક સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે અને તટીય વિસ્તારોમાં રહેતા હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ અપાયા છે. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બિંદુ પ્રશાંત મહાસાગરમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઇવાતે, આઓમોરી અને હોકાઈડોમાં 3 મીટર સુધી ઊંચી સુનામી લહેરો આવવાની આશંકા છે.

Published on: 20th April, 2026
Read More at ગુજરાત સમાચાર
જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Published on: 20th April, 2026
જાપાનના ઉત્તર-પૂર્વ તટ પર સોમવારે 7.5ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવતા સમગ્ર દેશ ધ્રૂજી ઉઠ્યો છે. ભૂકંપના આંચકા એટલા પ્રચંડ હતા કે તંત્ર દ્વારા તાત્કાલિક સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે અને તટીય વિસ્તારોમાં રહેતા હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ અપાયા છે. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બિંદુ પ્રશાંત મહાસાગરમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઇવાતે, આઓમોરી અને હોકાઈડોમાં 3 મીટર સુધી ઊંચી સુનામી લહેરો આવવાની આશંકા છે.
Read More at ગુજરાત સમાચાર
'મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે', આ અફવાના કારણે લાખો બંગાળના શ્રમિકોની ઘરવાપસી
'મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે', આ અફવાના કારણે લાખો બંગાળના શ્રમિકોની ઘરવાપસી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ને લઈને પરપ્રાંતમાં રહેતા બંગાળી મતદારોમાં ભારે ઉત્સાહ અને સાથે જ એક પ્રકારનો ડર પણ જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કેરળ, ચેન્નાઈ અને સુરત જેવા મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં લોકો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ખાસ કરીને માલદા અને મુર્શિદાબાદ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં જનારાઓની સંખ્યા ઘણી મોટી છે. રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડને કારણે સ્થિતિ પરપ્રાંતિયોના પલાયન જેવી જોવા મળી રહી છે. રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે હોવા છતાં સ્ટેશનો ખચાખચ ભરેલા જોવા મળે છે.

Published on: 20th April, 2026
Read More at ગુજરાત સમાચાર
'મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે', આ અફવાના કારણે લાખો બંગાળના શ્રમિકોની ઘરવાપસી
Published on: 20th April, 2026
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ને લઈને પરપ્રાંતમાં રહેતા બંગાળી મતદારોમાં ભારે ઉત્સાહ અને સાથે જ એક પ્રકારનો ડર પણ જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કેરળ, ચેન્નાઈ અને સુરત જેવા મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં લોકો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ખાસ કરીને માલદા અને મુર્શિદાબાદ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં જનારાઓની સંખ્યા ઘણી મોટી છે. રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડને કારણે સ્થિતિ પરપ્રાંતિયોના પલાયન જેવી જોવા મળી રહી છે. રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે હોવા છતાં સ્ટેશનો ખચાખચ ભરેલા જોવા મળે છે.
Read More at ગુજરાત સમાચાર

Download Our App

Get better experience on our mobile app 🚀

Download from Play Store