દેવ આનંદની `દેશ પરદેશ`
દેવ આનંદની `દેશ પરદેશ`
Published on: 19th August, 2026

૧૯૭૮માં આવેલી દેવ આનંદની ફિલ્મ `દેશ પરદેશ' આજે પણ પ્રાસંગિક લાગે છે. ત્યારે ભારતીયોમાં વિદેશ જવાનું ઘેલું હતું, પણ દેવ સાહેબે ગેરકાયદે ઇમિગ્રેશન અને તેના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મુખ્યધારાના સિનેમાથી અલગ, આ ફિલ્મે લંડનની વાસ્તવિકતા અને તેમાં રહેતા ભારતીયોના સંઘર્ષને દર્શાવ્યો. રસપ્રદ વાત એ છે કે તેનો ખલનાયક કોઈ વિદેશી નહીં, પરંતુ પોતાનો જ માણસ હતો. ફિલ્મમાં નવોદિતા ટીના મુનીમે પણ નોંધપાત્ર અભિનય કર્યો હતો.