કાયદાકીય અધિકાર કરતાં વિશ્વાસનું મહત્ત્વ: ગૌતમ અદાણીનો ભાવનાત્મક સંદેશ
કાયદાકીય અધિકાર કરતાં વિશ્વાસનું મહત્ત્વ: ગૌતમ અદાણીનો ભાવનાત્મક સંદેશ
Published on: 13th August, 2026

યુએસ કોર્ટ દ્વારા આરોપો રદ કરાયા બાદ ગૌતમ અદાણીએ જણાવ્યું કે આ વિજય નથી, પરંતુ ન્યાયતંત્રમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. મુશ્કેલીના સમયમાં પ્રતિબદ્ધતા અને મૂલ્યોનું મહત્વ સમજાવ્યું. Adani Group ના કર્મચારીઓ, સપ્લાયર્સ, કોન્ટ્રાક્ટર, વેન્ડર્સ અને પાર્ટનર્સના સહકાર બદલ આભાર માન્યો. કાયદાકીય અધિકાર કરતાં વિશ્વાસ મોટો છે અને ટીકાને આત્મનિરીક્ષણની તક તરીકે જોવી જોઈએ, એમ તેમણે જણાવ્યું.