હરભજન સિંહે AAP છોડવાનું કારણ જણાવ્યું, ભગવંત માન પર લગાવ્યો આરોપ
હરભજન સિંહે AAP છોડવાનું કારણ જણાવ્યું, ભગવંત માન પર લગાવ્યો આરોપ
Published on: 13th August, 2026

પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહે આમ આદમી પાર્ટી (AAP) છોડવા પાછળ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે જણાવ્યું કે, રમતગમતને પ્રોત્સાહન આપવાના તેમના મુદ્દાઓ પર કોઈ ધ્યાન આપવામાં આવતું નહોતું અને તેમની રજૂઆતોને સતત અવગણવામાં આવી હતી. જો સૂચનો પર ધ્યાન અપાયું હોત તો તેઓ પાર્ટી ન છોડત. તેમણે પંજાબમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી.