એર ઇન્ડિયાએ નશામાં ફ્લાઇટ ઉડાડનાર પાયલટને નોકરીમાંથી કાઢી મૂક્યો
એર ઇન્ડિયાએ નશામાં ફ્લાઇટ ઉડાડનાર પાયલટને નોકરીમાંથી કાઢી મૂક્યો
Published on: 05th September, 2026

ફૂકેટથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2379 માં તાજેતરમાં એક ગંભીર ઘટના બની હતી. ફ્લાઇટ હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થવાને કારણે અચાનક નીચે આવી હતી, જેના કારણે 24 લોકો ઘાયલ થયા હતા. Aircraft Accident Investigation Bureau (AAIB) ના પ્રારંભિક અહેવાલમાં ખુલાસો થયો છે કે ફ્લાઇટના પાયલટ-ઇન-કમાન્ડનું drug test પોઝિટિવ આવ્યું હતું. આ ગંભીર બેદરકારીને પગલે, એર ઇન્ડિયાએ તાત્કાલિક કાર્યવાહી કરી પાયલટને નોકરીમાંથી બરતરફ કરી દીધો છે.