મુંબઈ પોલીસને અનમોલ બિશ્નોઈની કસ્ટડી મેળવવામાં નિષ્ફળતા બદલ કોર્ટની ફટકાર
મુંબઈ પોલીસને અનમોલ બિશ્નોઈની કસ્ટડી મેળવવામાં નિષ્ફળતા બદલ કોર્ટની ફટકાર
Published on: 11th July, 2026

સિદ્દીકી હત્યા કેસમાં જેલમાં બંધ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈની કસ્ટડી લેવામાં નિષ્ફળતા બદલ મુંબઈ પોલીસને ખાસ કોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે આરોપીની કસ્ટડી મેળવવી, તપાસ કરવી એ પોલીસની જવાબદારી છે અને આ ફરજો યાદ અપાવવી ખોટું છે. કોર્ટે ૨૪ જુલાઈ સુધીમાં કડક પાલનનો રિપોર્ટ માંગ્યો હતો. બાબા સિદ્દીકીના પરિવારની અરજી પર સુનાવણી કરતાં જજ સત્યનારાયણ આર. નાવંદરે આ નિર્દેશ આપ્યા. અનમોલ બિશ્નોઈ હાલ તિહાર જેલમાં બંધ છે.