જમ્મુ-કાશ્મીરમાં બસ ખીણમાં ખાબકતા 21નાં મોત, 29 ઘાયલ.
જમ્મુ-કાશ્મીરમાં બસ ખીણમાં ખાબકતા 21નાં મોત, 29 ઘાયલ.
Published on: 21st April, 2026

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બસ પર્વત પરથી નીચે પડતા 21 લોકોના મોત થયા અને 29 ઘાયલ થયા. ખાનગી બસમાં 50 યાત્રીઓ સવાર હતા. વળાંક પર ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો. PMએ મૃતકોના પરિવારોને રૂ. 2 લાખની સહાય જાહેર કરી. બસ નીચે પડતા પહેલા એક રિક્ષાને કચડી નાખી હતી.