પવન ખેરાની આગોતરા જામીન અરજી રીજેક્ટ થઈ, હવે તેઓ શું કરશે?
પવન ખેરાની આગોતરા જામીન અરજી રીજેક્ટ થઈ, હવે તેઓ શું કરશે?
Published on: 25th April, 2026

આસામના મુખ્યમંત્રીના પત્ની પર ટિપ્પણી બદલ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરા પર કેસ થયો છે. Supreme Courtમાં રાહત ન મળતા Gauhati High Courtમાં આગોતરા જામીન અરજી કરી, જે રીજેક્ટ થઈ છે. Crime Branch તેમની શોધમાં છે, હવે સૌની નજર એમના પર છે, Congress હાઈકમાન્ડનો ટેકો અત્યાર સુધી હતો.