PM મોદીની સ્વતંત્રતા દિવસ પર 2014 થી 2024 સુધીની પાઘડીઓની ચર્ચા
PM મોદીની સ્વતંત્રતા દિવસ પર 2014 થી 2024 સુધીની પાઘડીઓની ચર્ચા
Published on: 15th August, 2026

PM મોદીએ 13મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે, અને દરેક વખતે તેમની પાઘડી આકર્ષણનું કેન્દ્ર રહી છે. 2014માં જોધપુરી, 2015માં પીળી, 2016માં ગુલાબી-પીળી, 2017માં લાલ-પીળી, 2018માં કેસરી-લાલ, 2019માં મલ્ટી કલર, 2020માં કેસરી-ક્રીમ, 2021માં કોલ્હાપુરી ફેટા, 2022માં ત્રિરંગા પ્રિન્ટવાળી, 2023માં બાંધણી પ્રિન્ટ અને 2024માં મેથી પીળા-લીલા લહેરિયા વાળી પાઘડી પહેરી હતી. તેમની પાઘડીઓની હંમેશા ચર્ચા થાય છે.