નિજ્જરની હત્યામાં ભારતનો હાથ?
નિજ્જરની હત્યામાં ભારતનો હાથ?
Published on: 08th July, 2026

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે કેનેડાની ટિપ્પણી: "અમેરિકામાં આંતરરાષ્ટ્રીય ગુનાઇત સંગઠનો સામે ચાલી રહેલી તપાસમાં ભારતીય અધિકારીઓની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી." અમેરિકાએ લોરેન્સ બિશ્નોઈ સહિત ડઝનબંધ આરોપીઓ વિરુદ્ધ ત્રણ ચાર્જશીટ જાહેર કરી છે. આ આરોપીઓ પર ખંડણી, હત્યા, અપહરણ અને ડ્રગ્સની હેરાફેરી જેવા ગંભીર આરોપો છે. કેનેડાના પૂર્વ PM જસ્ટિન ટ્રુડોના નિજ્જર કેસમાં ભારતીય એજન્ટોના હાથ હોવાના આરોપોને આ નવી તપાસમાં સમર્થન મળ્યું નથી.