સોનમ વાંગચુક: શાંતિપૂર્ણ આંદોલનોનો ઇતિહાસ અને પરિણામો
સોનમ વાંગચુક: શાંતિપૂર્ણ આંદોલનોનો ઇતિહાસ અને પરિણામો
Published on: 18th July, 2026

લદ્દાખના પ્રખ્યાત કાર્યકર્તા સોનમ વાંગચુક શાંતિપૂર્ણ અનશન દ્વારા પોતાની માંગણીઓ માટે લડતા રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં 5-5 વખત ભૂખ હડતાળ કરી ચૂક્યા છે, જેમાં જાન્યુઆરી 2023માં લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે 5 દિવસના ઉપવાસ, માર્ચ 2024માં 21 દિવસનો 'ક્લાઇમેટ ફાસ્ટ', સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024માં 'દિલ્હી ચલો' પદયાત્રા, સપ્ટેમ્બર 2025માં NSA હેઠળ અટકાયત અને માર્ચ 2026માં મુક્તિ, તથા જૂન 2026માં NEET અનિયમિતતા સામે અનશનનો સમાવેશ થાય છે. ભલે દરેક વખતે તાત્કાલિક સફળતા ન મળી હોય, પણ તેમના મુદ્દાઓ રાષ્ટ્રવ્યાપી ચર્ચાનો વિષય બન્યા છે.