શું વિભક્ત કુટુંબ આજની પેઢી માટે વધુ યોગ્ય છે?
શું વિભક્ત કુટુંબ આજની પેઢી માટે વધુ યોગ્ય છે?
Published on: 19th August, 2026

ભારતીય સમાજમાં સંયુક્ત કુટુંબને મહત્વ અપાય છે, પરંતુ આજની વાસ્તવિકતા અલગ છે. આજની પેઢી સ્વતંત્રતા, સન્માન અને પોતાની મરજી મુજબ જીવન જીવવા માંગે છે. શિક્ષણ અને આત્મનિર્ભરતાને કારણે યુવતીઓ પોતાની કારકિર્દી અને સપનાને પ્રાથમિકતા આપે છે. વિભક્ત કુટુંબમાં વ્યક્તિગત વિકાસ, શોખ અને સંબંધોને વધુ સમય મળે છે. તણાવ અને દખલગીરી ઓછી હોવાથી સુખ-શાંતિ જળવાઈ રહે છે. તેથી, આજના યુગમાં વિભક્ત કુટુંબ વધુ વ્યવહારુ અને યોગ્ય જણાય છે.