લોકશાહી બચાવવા કોંગ્રેસીઓના લોહીના અંગૂઠા.
લોકશાહી બચાવવા કોંગ્રેસીઓના લોહીના અંગૂઠા.
Published on: 19th May, 2026

કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોષી સામે થયેલી ફરિયાદ રાજકીય કાવતરાનો ભાગ હોવાનું જણાવી કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપ્યું. લોકશાહી બચાવવા 200 કોંગ્રેસીઓએ કોરા કાગળ પર સહી કરી લોહીથી અંગૂઠા મારી આવેદન સુપરત કર્યું. ભાજપ દ્વારા આશિષ જોષીને હરાવવા રાજકીય કાવતરાં રચાયા હોવાનો આક્ષેપ. દારૂ કેસ અંગે ખોટી ફરિયાદ અને પૂર્વગ્રહપૂર્ણ તપાસનો આરોપ. કેસની તટસ્થ તપાસ માટે રજૂઆત.