અમદાવાદ વસ્ત્રાપુર મર્ડર કેસ: PI ને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ, DCP ને સોંપી તપાસ.
અમદાવાદ વસ્ત્રાપુર મર્ડર કેસ: PI ને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ, DCP ને સોંપી તપાસ.
Published on: 17th May, 2026

વસ્ત્રાપુર મર્ડર કેસમાં તત્કાલીન PI ગોવિંદભાઈ કે.ભરવાડ વિરુદ્ધ પુરાવા ન મળતાં પોલીસે બી સમરી ભરી હતી. કોર્ટે તેને ફ્લાવ્યો, DCP ઝોન-1 ને તપાસ સોંપી. સાક્ષીઓના નિવેદનમાં PI ની હાજરી, સીડીઆર, લોકેશન, સીસીટીવી ફૂટેજ ન મળ્યા. કોર્ટે સમરી રિપોર્ટ નામંજૂર કરી 60 દિવસમાં રિપોર્ટ માંગ્યો.