મમતા બેનરજીની રાજકીય બાજી કેટલી લાંબી ચાલશે તે પર વિવાદ
મમતા બેનરજીની રાજકીય બાજી કેટલી લાંબી ચાલશે તે પર વિવાદ
Published on: 20th May, 2026

મમતાના સ્વભાવ પ્રમાણે તેમનું કોઇ નજીકનું મિત્ર નથી. દરેક જગ્યાએ બાવળીયા રોપ્યા છેમમતા બેનરજીએ કલપ્યું પણ નહોતું કે તેના ઘરની બહાર હજારો લોકો જયશ્રીરામના નારા આખી રાત લગાવતા રહેશે અને તે લાચાર બનીને સાંભળતા રહેશે. તૃણમૂલના અભિષેક બેનરજીની પણ આવી જ દશા હતી.