PM મોદીની ઈમરજન્સી બેઠક, મંત્રીઓને દિલ્હીમાં હાજર રહેવા આદેશ.
PM મોદીની ઈમરજન્સી બેઠક, મંત્રીઓને દિલ્હીમાં હાજર રહેવા આદેશ.
Published on: 21st May, 2026

G7 શિખર સંમેલનથી પરત ફર્યા બાદ PM Narendra Modi દિલ્હીમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન કરવામાં આવ્યું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે સસ્પેન્સ સર્જાયું છે.