બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના!
બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના!
Published on: 02nd September, 2026

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના ડિસેમ્બર સુધીમાં દેશ પાછા ફરવાનો ઇરાદો ધરાવે છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમનો ઉદ્દેશ્ય સત્તા કબજે કરવાનો નથી, પરંતુ બાંગ્લાદેશના લોકો સાથે ઉભા રહેવાનો છે. હસીના (Sheikh Hasina)ના મતે, તેમના પાછા ફરવાનો નિર્ણય સંપૂર્ણપણે તેમનો પોતાનો છે અને તેઓ યોગ્ય સમયે તારીખ, સમય અને પદ્ધતિ જાહેર કરશે. તેમણે બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ અને આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.