સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજ્યમાં તાજપોશીની તૈયારી.
સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજ્યમાં તાજપોશીની તૈયારી.
Published on: 30th April, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં મનપા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકાઓની ચૂંટણીમાં ભાજપે 2026 સુધી સત્તા જાળવી રાખી છે. હવે પ્રમુખ સહિતના મુખ્ય હોદ્દાઓ માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે. નિરીક્ષકો ચૂંટાયેલા સદસ્યો પાસેથી સેન્સ લેશે અને ત્યારબાદ નામોની જાહેરાત થશે.