અફઘાનિસ્તાન ટેસ્ટ પહેલા 32 વર્ષીય ભારતીય ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત
અફઘાનિસ્તાન ટેસ્ટ પહેલા 32 વર્ષીય ભારતીય ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત
Published on: 04th June, 2026

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતે અફઘાનિસ્તાન સામે રમાનારી ટેસ્ટ મેચ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ શેર કરીને નિવૃત્તિ લીધી હોવાની માહિતી ચાહકો સાથે શેર કરી છે.લાંબા સમયથી તક મળતી ન હતી! ભારત માટે 7 ટેસ્ટ રમી ચૂકેલા ભરત અફઘાનિસ્તાન સામે રમાનારી એકમાત્ર ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાનો ભાગ નથી.