શ્રેયસ અય્યર બનશે T20 કેપ્ટન, તિલક વર્મા વાઈસ કેપ્ટન: BCCIની બેઠકમાં થશે જાહેરાત
શ્રેયસ અય્યર બનશે T20 કેપ્ટન, તિલક વર્મા વાઈસ કેપ્ટન: BCCIની બેઠકમાં થશે જાહેરાત
Published on: 04th June, 2026

ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે. Ireland અને England સામેની આગામી T20 International સિરીઝમાં Shreyas Iyer ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. Axar Patelના સ્થાને Tilak Varmaને Vice-Captainની જવાબદારી સોંપવામાં આવી શકે છે. Suryakumar Yadav અને Axar Patelને કેપ્ટન પદ પરથી મુક્ત કરાશે. BCCIની એપ્સ કાઉન્સિલ આજે ઓનલાઈન બેઠકમાં નવા Captain અને Vice-Captainના નામની સત્તાવાર જાહેરાત કરશે.