સોનું ખરીદી દેશને કેવી રીતે નુકસાન કરે છે?
સોનું ખરીદી દેશને કેવી રીતે નુકસાન કરે છે?
Published on: 02nd September, 2026

તાજેતરમાં GDPમાં 7.8% વૃદ્ધિ બાદ PM મોદીએ બિનજરૂરી સોનું ન ખરીદવા, વિદેશમાં લગ્ન અને પ્રવાસ ટાળી દેશી પ્રવાસનને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે. ભારતમાં સોનાનો વધુ વપરાશ અને ઓછી સ્થાનિક ખાણોને કારણે મોટાભાગનું સોનું આયાત કરવું પડે છે. આયાત માટે ડોલરમાં ચૂકવણી થતાં દેશનું વિદેશી હૂંડિયામણ ઘટે છે, જે રૂપિયાની કિંમત ઘટાડી વેપાર ખાધ વધારે છે. આ બિનઉત્પાદક મૂડી દેશના વિકાસમાં ઉપયોગી થઈ શકતી નથી.