મધ્ય-પૂર્વ યુદ્ધની અસર: દુબઈમાં હજારો ભારતીયો બેરોજગાર
મધ્ય-પૂર્વ યુદ્ધની અસર: દુબઈમાં હજારો ભારતીયો બેરોજગાર
Published on: 19th July, 2026

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા દુબઈના અર્થતંત્ર પર ગંભીર અસર થઈ છે, જેના કારણે હજારો ભારતીયો સહિત વિદેશી વસાહતીઓ બેરોજગાર બન્યા છે. ખાસ કરીને પ્રવાસન, એરલાઈન્સ અને વિદેશી પ્રવાસીઓ પર નિર્ભર કારોબાર પર અસર થઈ છે. અનેક કંપનીઓએ નવી ભરતી બંધ કરી દીધી છે અને છટણીની યોજના બનાવી રહી છે. યુએઈ સરકારે આર્થિક મંદીમાંથી બહાર આવવા સહાય પેકેજ જાહેર કર્યું છે, પરંતુ સ્થિતિ હજુ પણ વણસી રહી છે.