ઇરાનના પ્રમુખ પેઝેશ્કિયન સપ્ટેમ્બરમાં ભારત આવશે
ઇરાનના પ્રમુખ પેઝેશ્કિયન સપ્ટેમ્બરમાં ભારત આવશે
Published on: 14th August, 2026

ઇરાનના પ્રમુખ મસૂદ પેજેસ્કીયન આગામી સપ્ટેમ્બર ૧૨-૧૩ દરમિયાન 'બ્રિક્સ' શિખર પરિષદમાં ભાગ લેવા ભારત આવશે. આ પરિષદમાં ભાગ લેવા માટે તેમને ભારતે આમંત્રણ આપ્યું છે. અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પણ તેમની ભારતની મુલાકાત અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાય છે. આ વર્ષે ભારત 'બ્રિક્સ'ના અધ્યક્ષપદે છે. પરિષદનો મુખ્ય વિષય 'સબળતા, સંશોધન, સહયોગ અને સસ્ટેનેબીલીટી માટે નિર્માણ' રહેશે. ઇરાન ૨૦૨૫થી 'બ્રિક્સ'નું સંપૂર્ણ સભ્ય છે.