લાખો રોહિંગ્યા શા માટે પોતાનું વતન છોડવા મજબૂર બન્યા?
લાખો રોહિંગ્યા શા માટે પોતાનું વતન છોડવા મજબૂર બન્યા?
Published on: 13th September, 2026

ભૂગોળ અને ઇતિહાસના સંબંધો વચ્ચે રોહિંગ્યાઓની કથામાં ‘દોષિત કોણ’ એ સવાલનો જવાબ સમય પર છોડી શકાય. 2012માં થેડા નામની મહિલા પર થયેલા અત્યાચાર બાદ બૌદ્ધ અને રોહિંગ્યા મુસ્લિમો વચ્ચે હિંસા ફાટી નીકળી. પરિણામે, લાખો રોહિંગ્યાઓએ પોતાની પેઢીઓથી વસેલા વતનને છોડીને દેશ છોડવા મજબૂર બન્યા. આ ઘટનાઓએ મ્યાનમારમાં રોહિંગ્યાઓના અસ્તિત્વ પર ગંભીર પ્રશ્નાર્થ સર્જ્યો, જેના કારણે તેઓ નિરાશ્રિત બન્યા.