ઘરની છત પર રાખેલી પાણીની ટાંકી ખાલી કરી શકે છે તમારી તિજોરી!
ઘરની છત પર રાખેલી પાણીની ટાંકી ખાલી કરી શકે છે તમારી તિજોરી!
Published on: 11th August, 2026

વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરની છત પર પાણીની ટાંકી યોગ્ય દિશામાં ન રાખવાથી ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થઈ શકે છે. આના કારણે આર્થિક નુકસાન, પ્રગતિમાં રુકાવટ અને પરિવારના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે. પાણીની ટાંકી માટે નૈઋત્ય ખૂણો (દક્ષિણ-પશ્ચિમ) શ્રેષ્ઠ છે, અથવા પશ્ચિમ/દક્ષિણ દિશા પણ શુભ છે. ઘરના મધ્ય ભાગ (બ્રહ્મસ્થાન)માં ક્યારેય ટાંકી ન મૂકવી. લીકેજ અને ગંદી ટાંકી પણ અશુભ છે.