નેપાળ સરકારે નિર્ણય ફેરવ્યો : નેપાળીઓ ખુશખુશાલ ભારતીય માલ, આયાત કર વિના દેશમાં લઈ જઈ શકશે
નેપાળ સરકારે નિર્ણય ફેરવ્યો : નેપાળીઓ ખુશખુશાલ ભારતીય માલ, આયાત કર વિના દેશમાં લઈ જઈ શકશે
Published on: 03rd June, 2026

- ભારતમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સુવિધા યથાવત્- અંગત ઉપયોગની રૂપિયા 500 સુધીની ચીજવસ્તુ કશી પણ કસ્ટમ ડયુટી આપ્યા સિવાય નેપાળમાં લઈ જઈ શકાશેનવી દિલ્હી : નેપાળ સરકારે ભારતથી નેપાળમાં લઈ જવાતી ચીજવસ્તુઓ ઉપરની કસ્ટમ ડયુટીમાં બહુ મોટો ફેરફાર કરી રૂ. ૫૦૦ સુધીની અંગત ઉપયોગની ચીજો ઉપર કશો પણ આયાત કર નહીં લેવાની જાહેરાત કરતાં નેપાળીઓ ખુશખુશાલ થઈ ગયા છે. કારણ કે પહેલાં તો માત્ર રૂ. ૧૦૦ સુધીની કિંમતની અંગત ઉપયોગની ચીજો ઉપર આયાત કરમાં મુક્તિ હતી.