વલ્લભભાઈ આખરે સહુ કોઈથી છુપાઈને ઈંગ્લેન્ડ જવા રવાના થયાં
વલ્લભભાઈ આખરે સહુ કોઈથી છુપાઈને ઈંગ્લેન્ડ જવા રવાના થયાં
Published on: 31st May, 2026

- સરદાર @150-હસિત મહેતા- શ્રી રાજમોહન ગાંધીએ તેનો ગળે ના ઉતરે તેવો ખુલાસો કરતાં લખ્યું છે કે 'તેમને દાખલ થવા માટે (ઈંગ્લેન્ડની કૉલેજમાં) ઉતાવળ કરવી પડે તેમ હતું. નવા નિયમ મુજબ એલ.એલ.બી.ની ઉપાધિ ન હોય તેવા ભારતીય નાગરિકો માટે બૅરિસ્ટરના દરવાજા બંધ થઈ જવાના હતા.