ઓનલાઈન ફરિયાદનો નિકાલ હવે OTP વિના અશક્ય
ઓનલાઈન ફરિયાદનો નિકાલ હવે OTP વિના અશક્ય
Published on: 21st July, 2026

રાજકોટ મનપામાં જનરલ બોર્ડમાં અરજદારોને હવે ઓનલાઈન ફરિયાદના નિરાકરણ માટે અધિકારીને OTP આપવો ફરજિયાત બનશે. અગાઉ ખોટી રીતે ફરિયાદ સોલ્વ બતાવવાની પ્રથા બંધ થઈ છે. સ્વચ્છતા, મીટ વેચાણ, પેચવર્ક, હોકર્સ ઝોન જેવા મુદ્દાઓ પર કોર્પોરેટરોએ અધિકારીઓને ઘેર્યા હતા. સિવિલથી AIIMS સુધી શટલ બસ સેવા શરૂ થશે, અને ગેરકાયદેસર બાંધકામો માટે મિનિટ્સ બુક જાળવવા પર ભાર મુકાયો છે. મેયરે અધિકારીઓના જવાબ સામે શંકાસ્પદ લાગે તો ઊલટ તપાસ કરવાની છૂટ આપી છે.