T20 મેચ માટે કેપ્ટન અય્યરે 17મી ઓવરને ગણાવી મેચનો ટર્નિંગ પોઈન્ટ
T20 મેચ માટે કેપ્ટન અય્યરે 17મી ઓવરને ગણાવી મેચનો ટર્નિંગ પોઈન્ટ
Published on: 05th July, 2026

મેન્ચેસ્ટરમાં રમાયેલી બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવી શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. 15 ઓવર સુધી ભારત મજબૂત સ્થિતિમાં હતું, પરંતુ 17મી ઓવરમાં સ્પિનર રવિ બિશ્નોઈએ બે નો-બોલ સહિત 29 રન લૂંટાવી દેતાં મેચનું પાસું પલટાઈ ગયું. કેપ્ટન શ્રેયસ અય્યરે આ ઓવરને મેચનો ટર્નિંગ પોઈન્ટ ગણાવીને રવિ બિશ્નોઈની ભૂલો પર નારાજગી વ્યક્ત કરી, જે ભારતીય ટીમને ભારે પડી.