ભારતમાં શ્રામિકોની સુખાકારી માટે સરકારના શ્રેણીબદ્ધ પગલાં.
ભારતમાં શ્રામિકોની સુખાકારી માટે સરકારના શ્રેણીબદ્ધ પગલાં.
Published on: 02nd May, 2026

૧લી મે વર્લ્ડ લેબર ડે તરીકે ઉજવાય છે. વિશ્વમાં ગરીબી અને મજૂરોની દયનીય હાલત વચ્ચે ભારતમાં સરકાર શ્રામિકોની સુખાકારી માટે શ્રેણીબદ્ધ પગલાં લઈ રહી છે. લઘુતમ વેતન, ૪ નવા લેબર કૉડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, LPG, પીવાનું પાણી, અને સામાજિક સુરક્ષા જેવી યોજનાઓ દ્વારા મજૂરોને લાભ અપાઈ રહ્યો છે.