ભગવંત માનની પંજાબ સરકારે ઘઉંનાં ખેતરો ફરી લહેરાવ્યા.
ભગવંત માનની પંજાબ સરકારે ઘઉંનાં ખેતરો ફરી લહેરાવ્યા.
Published on: 28th April, 2026

પંજાબ સહિત ઉત્તરીય ભારતમાં ગુનાખોરી વધી છે, જેને પહોંચી વળવા પાવરફુલ વિજિલન્સ જરૂરી છે. એક સમયે ૨૫૦૦ કરોડના ડ્રગ્સ ઝડપાવા એ મોટી ઘટના હતી, પરંતુ હવે ગુજરાત અને પંજાબમાં ડ્રગ્સ પકડાવું સામાન્ય છે. આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર ડ્રગ્સ વિરોધી પગલાંમાં એકાગ્ર હોવાથી "ઉડતા પંજાબ" હવે ધરતી પર આવી રહ્યું છે.