આપણા સ્વાતંત્ર્ય નાયકો : રાજેન્દ્રનાથ લાહિડી
આપણા સ્વાતંત્ર્ય નાયકો : રાજેન્દ્રનાથ લાહિડી
Published on: 06th June, 2026

- રાજેન્દ્રનાથ, અશફાક ઉલ્લાખાન અને ચંદ્રશેખર આઝાદ સરકારને હાથ ન આવ્યા. ધરપકડથી બચવા રાજેન્દ્રનાથ કોલકાતા આવતા રહ્યા. અહીં તેઓ દક્ષિણેશ્વરના બોમ્બ બનાવવાના કારખાનામાં કામ કરવા માંડયા.કાકોરી રેલધાડ વખતે સાંકળ ખેંચીને ટ્રેન ઊભી રાખવાની જવાબદારી રાજેન્દ્રનાથ લાહિડીએ ઉપાડેલી. મૂળ બંગાળના વતની.