વિશ્વ હાથી દિવસ: ભારતમાં હાથીઓ માટે સ્વર્ગ સમાન સ્થળ અને શ્રેષ્ઠ પ્રવાસી લોકેશન
વિશ્વ હાથી દિવસ: ભારતમાં હાથીઓ માટે સ્વર્ગ સમાન સ્થળ અને શ્રેષ્ઠ પ્રવાસી લોકેશન
Published on: 12th August, 2026

દર વર્ષે 12 ઓગસ્ટના રોજ વર્લ્ડ એલીફન્ટ ડે મનાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય હાથીઓની સુરક્ષા અને તેમની સંખ્યા વધારવાનો છે. ભારતમાં હાથીઓ માટેનું સ્વર્ગ સમાન સ્થળ નાગરહોલ નેશનલ પાર્ક છે, જે કર્ણાટકમાં મૈસુર અને કોડાગુ વચ્ચે આવેલું છે. આ પાર્ક એશિયાઈ હાથીઓના સૌથી મોટા ઝુંડ માટે જાણીતો છે. અહીં કાબિની વિસ્તારમાં જીપ અને બોટ સફારીનો આનંદ માણી શકાય છે. નાગરહોલ ઓક્ટોબરથી મે દરમિયાન મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ છે.