રોહિત શર્મા ઇંગ્લેન્ડમાં કેમ રડ્યો?
રોહિત શર્મા ઇંગ્લેન્ડમાં કેમ રડ્યો?
Published on: 14th July, 2026

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સીરિઝ પહેલા, રોહિત શર્માના ઈંગ્લેન્ડમાં રડવાનો 7 વર્ષ જૂનો કિસ્સો ચર્ચામાં છે. આ ઘટના 2019 વનડે વર્લ્ડકપ દરમિયાન બની હતી, જ્યાં રોહિત બેટિંગમાં શાનદાર હોવા છતાં ટીમને ટ્રોફી જીતાડી શક્યો ન હતો. ન્યુઝીલેન્ડ સામે સેમિફાઈનલમાં મળેલી હાર બાદ તે ખૂબ જ ભાવુક થયો હતો. 2019 વર્લ્ડકપમાં રોહિત શર્મા સૌથી વધુ રન અને સદી ફટકારનાર ખેલાડી હતો, તેમ છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.