શરદ પવાર NDAમાં જોડાઈ શકે છે?
શરદ પવાર NDAમાં જોડાઈ શકે છે?
Published on: 10th July, 2026

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ વચ્ચે NCPના સ્થાપક શરદ પવાર NDAમાં જોડાઈ શકે છે તેવો મોટો દાવો કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કર્યો છે. તેમણે કહ્યું કે, શરદ પવારને NDAમાં સામેલ થવા માટે આમંત્રણ અપાયું હતું. જો તેઓ 2014માં NDAમાં જોડાયા હોત તો તેઓ ભારતના રાષ્ટ્રપતિ બની શક્યા હોત. આઠવલેએ સંજય રાઉતની ટિપ્પણી પર પણ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ઉદ્ધવ ઠાકરે ગદ્દાર છે, એકનાથ શિંદે નહીં. તાજેતરમાં શરદ પવાર અને એકનાથ શિંદે વચ્ચે થયેલી મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.