પ્રચાર શાંત થયા બાદ મતદારોને રીઝવવા પ્રયાસો, રાત્રે ખાટલા પરિષદો યોજાશે.
પ્રચાર શાંત થયા બાદ મતદારોને રીઝવવા પ્રયાસો, રાત્રે ખાટલા પરિષદો યોજાશે.
Published on: 24th April, 2026

સાંજે પ્રચાર શાંત, 731 ઉમેદવારો બિનહરિફ જાહેર. રવિવારે 9274 બેઠકો પર ચૂંટણી જંગ. ઉમેદવારો અને સમર્થકોની ખાટલા પરિષદો શરૂ થશે, બંધ બારણે મતદારોને રીઝવવા પ્રયાસો થશે. BJP, કોંગ્રેસ, AAP અને અપક્ષ ઉમેદવારોએ જોર લગાવ્યું, પરંતુ પ્રતિસાદ મોળો. 26 એપ્રિલના રોજ હીટવેવના કારણે ઓરેન્જ એલર્ટ, મતદાન 60 ટકાથી નીચે રહેવાની ચિંતા.