મોદીના મન કી બાતનો 134મો એપિસોડ: ભાવવધારો, મોંઘવારી અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા શક્ય
મોદીના મન કી બાતનો 134મો એપિસોડ: ભાવવધારો, મોંઘવારી અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા શક્ય
Published on: 31st May, 2026

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ "મન કી બાત" ના 134માં એપિસોડમાં રાષ્ટ્રને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, દેશમાં વ્યાપક મોંઘવારી તેમજ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ગત એપિસોડમાં, પીએમ મોદીએ વિશ્વની સૌથી મોટી વસ્તી ગણતરી અને તેના પર થયેલા કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી. ઘરગથ્થુ યાદી બનાવવાના કાર્યની પ્રગતિ પણ જણાવી હતી.