રાઘવ ચઢ્ઢા: AAPના 7 સાંસદોથી રાજ્યસભામાં NDAની તાકાત વધી, BJP બહુમતીની નજીક.
રાઘવ ચઢ્ઢા: AAPના 7 સાંસદોથી રાજ્યસભામાં NDAની તાકાત વધી, BJP બહુમતીની નજીક.
Published on: 25th April, 2026

AAPના 7 સાંસદો BJPમાં જોડાતા રાજ્યસભામાં NDAની સ્થિતિ મજબૂત થઈ છે, જેનાથી BJP બહુમતીની નજીક પહોંચી છે. NDA પાસે હવે 145 સભ્યોનું સમર્થન છે, જ્યારે BJPના પોતાના 113 સાંસદો છે. બહુમતી માટે તેમને 123 સભ્યોની જરૂર છે. બંધારણીય સુધારા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે, જેમાં NDA હજુ પાછળ છે. નિયમ મુજબ AAPના 7 સાંસદોનું સભ્યપદ રદ થવાનું જોખમ નથી.