આજે વિનાયકી ચતુર્થી, ભગવાન ગણેશ, વિષ્ણુજી અને ગુરુ ગ્રહની પૂજાનો શુભ યોગ
આજે વિનાયકી ચતુર્થી, ભગવાન ગણેશ, વિષ્ણુજી અને ગુરુ ગ્રહની પૂજાનો શુભ યોગ
Published on: 18th June, 2026

આજે (18 જૂન) જેઠ માસની શુક્લ પક્ષની ચતુર્થી, એટલે કે વિનાયકી ચતુર્થી છે. આ દિવસે ભગવાન ગણેશ, ભગવાન વિષ્ણુજી અને ગુરુ ગ્રહની પૂજા કરવાનો વિશેષ મહિમા છે. જ્યોતિષાચાર્યો અનુસાર, આ શુભ દિવસે શિવલિંગ પર ચંદન અને પીળા ફૂલ અર્પણ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જેઠ માસમાં કરાયેલા વ્રત અને પૂજા ઘર-પરિવારમાં સુખ-શાંતિ જાળવી રાખે છે.