પાટણમાં સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પપ્પુ યાદવ વિરુદ્ધ આવેદનપત્ર
પાટણમાં સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પપ્પુ યાદવ વિરુદ્ધ આવેદનપત્ર
Published on: 06th August, 2026

પાટણ : દિલ્હીમાં સંસદ સામે પપ્પુ યાદવ દ્વારા ભણવા-વસ્ત્રોના દુરુપયોગનો આરોપ લગાવતા, સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજના આગેવાનોએ પાટણ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો. તેમણે પપ્પુ યાદવ સામે કાયદેસર કાર્યવાહી અને સનાતન ધર્મ તેમજ સંતોની માફીની માંગ કરી. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેવી ખાતરીની પણ માંગ કરાઈ. યોગ્ય કાર્યવાહી ન થવા પર ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી.