મધુ-કૈટભની વાગ્બીજ તંત્રસાધના: સત્માર્ગ પર સ્થિર બુદ્ધિની સિદ્ધિ
મધુ-કૈટભની વાગ્બીજ તંત્રસાધના: સત્માર્ગ પર સ્થિર બુદ્ધિની સિદ્ધિ
Published on: 14th June, 2026

સનાતન તંત્ર મુજબ, બ્રહ્મચારી પરખ ઓમ દ્વારા મધુ અને કૈટભની વાગ્બીજ (બીજમંત્ર) જપ દ્વારા પ્રાપ્ત સિદ્ધિ દર્શાવે છે કે જ્યારે માણસની બુદ્ધિ સત્માર્ગ પર સ્થિર થાય, ત્યારે તે આસુરિક વૃત્તિઓને પણ શાંત કરવાની ક્ષમતા ધરાવે છે. આ બીજમંત્ર 'ઐં' (Aing) વાગ્બીજ, કાલીદાસ જેવા મહાકવિને દૈવીય કૃપાથી કવિ બનવામાં મદદરૂપ થયું હતું. આ બીજમંત્ર દેવી સાધનાનું એક મુખ્ય અંગ છે, જે શ્રીદુર્ગાસપ્તશતીમાં વર્ણવેલ એક અદ્ભૂત કથાનો ભાગ છે.