વાંકાનેર નજીક રતનટેકરી સ્થિત સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી
વાંકાનેર નજીક રતનટેકરી સ્થિત સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી
Published on: 20th August, 2026

વાંકાનેર નજીક રતનટેકરી પર સ્થિત સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે ભવ્ય પ્રાગટ્ય દિવસની ઉજવણી થાય છે. આ પવિત્ર સ્થળ શ્રાવણ માસ દરમિયાન ગુજરાતભરમાંથી હજારો ભાવિકોને આકર્ષે છે. મેઘરાજાના જલાભિષેકથી લીલોછમ બનેલો આ વિસ્તાર અનેક ભુદેવો તથા યાંત્રિકો-ભાવિકો માટે રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા ધરાવે છે. પ્રાગટ્ય દિવસે લોક સાંસ્કૃતિક મેળો અને દર સોમવારે પાલખી યાત્રા યોજાય છે.