કેનેડા ક્રિકેટ ચીફ અરવિંદર ખોસાનાં ઘર પર ગોળીબાર, ખંડણીની શંકા.
કેનેડા ક્રિકેટ ચીફ અરવિંદર ખોસાનાં ઘર પર ગોળીબાર, ખંડણીની શંકા.
Published on: 21st May, 2026

બ્રિટિશ કોલંબિયાના સરેમાં કેનેડા ક્રિકેટ ચીફ અરવિંદ ખોસાના ઘર પર વહેલી સવારે અંધાધૂંધ ગોળીબાર થયો. આ ઘટના ખંડણીની વસુલાત સાથે સંકળાયેલી હોવાની પ્રાથમિક શંકા છે. સ્પેશ્યલ પોલીસ સર્વિસ (SPS) અને ઇન્ટીગ્રેટેડ ફોરેન્સિક આઈડેન્ટીફીકેશન સર્વિસીઝ (IFIS) તપાસ કરી રહ્યા છે. ક્રિકેટ કેનેડામાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે આ ઘટના બની છે.