કોશી નદીનું જળસ્તર વધતાં નવા પૂરોની ભીતિ
કોશી નદીનું જળસ્તર વધતાં નવા પૂરોની ભીતિ
Published on: 31st August, 2026

નેપાળમાં સતત પડી રહેલા વરસાદને કારણે કોશી નદીનું જળસ્તર વધી રહ્યું છે, જેના પગલે નવા પૂરની સંભાવના છે. નેશનલ ડીઝાસ્ટર રિસ્ક રીડકશન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) એ લોકોને સાવચેત રહેવા માટે ચેતવણી જારી કરી છે. ખાસ કરીને રાસુવા, નવાકોટ અને ધાડીંગ જિલ્લાઓમાં પૂરો ફરી તબાહી મચાવી શકે છે. અત્યાર સુધીના પૂરમાં ૭૩૪ લોકોના મોત થયા છે અને ૩૦૦૦થી વધુ લાપતા છે. ભારતે રાહત સામગ્રી પહોંચાડવા માટે C-130 વિમાનોની મદદ કરી છે, જેના માટે નેપાળના વડાપ્રધાન બાલેન શાહે ભારતનો આભાર માન્યો છે.