ચીનનો કૈલાશ માનસરોવર યાત્રા પર પ્રતિબંધ: ભારતીયોની આસ્થા પર પ્રહાર
ચીનનો કૈલાશ માનસરોવર યાત્રા પર પ્રતિબંધ: ભારતીયોની આસ્થા પર પ્રહાર
Published on: 11th June, 2026

ચીન સરકારે ભારતીય નાગરિકોને કૈલાશ માનસરોવર યાત્રાની પરમિટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડ્રેગનની આ મનમાનીને કારણે હજારો ભારતીય શ્રદ્ધાળુઓ તિબેટ-ચાઈના બોર્ડર પર અટવાયા છે. હાલમાં, ફક્ત બિન નિવાસી ભારતીયો (NRI) ને જ યાત્રાની મંજૂરી મળશે, જે ભારતીયોની ધાર્મિક આસ્થા પર સીધો ઘા છે. ચીન દ્વારા વિઝા આપવામાં જાણી જોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે 3,000 થી વધુ પરમિટ પેન્ડિંગ છે. આ નિર્ણયથી યાત્રાળુઓની મુશ્કેલીઓ વધી ગઈ છે અને ઘણાંને પરત ફરવું પડી રહ્યું છે.